SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ જે બીજાને જાણે છે તે શિક્ષિત છે પણ જે પોતાને ઓળખે છે તે બુદ્ધિમાન છે. - લાઓને ધીરજ એક ઉત્તમ ગુણ છે, તે અનેક આપત્તિઓ ટાળવાની ગુપ્ત વિદ્યા છે. આકાશ આપણી આંખોનો રોજનો ખોરાક છે. - ભૃગુસંહિતા સમેટાઈ સમેટાઈને વર્ષનું બધું જ જળ જુઓ પેલા ગહન તળાવમાં જઈ રહ્યું છે, જાણે કે સદ્ગણો સ્વયંદોડીને સજ્જનને આવી મળે છે. - રામચરિત માનસ | ઋષિ સંસ્કૃતિ અને કૃષિ સંસ્કૃતિ આ બંને ભારતનો આત્મા છે. - અવનીન્દ્રનાથ અધર્મના માર્ગે ધન કમાઈને ધર્માદામાં આપવા કરતાં એમનકરવું ( વધુ સલાહભર્યું છે. - અનુશ્રુતિ | એક ક્ષણ, અર્ધીક્ષણ કેતેનીય અર્ધીક્ષણ જો સજ્જનો સાથેવિતાવવા મળે તો કોટિ કોટિ અપરાધ થતાં અટકે છે. - તુલસીદાસ ભડભડ પ્રગટતી અગ્નિજવાળાઓનું શરૂઆતનું સ્વરૂપ તો માત્ર તણખો જ હોય છે, જે બુઝાવવો શક્ય હોય છે. - અનુશ્રુતિ (૧૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy