SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ આશા એ જાગતાં માણસનું સ્વપ્ર છે. - એરિસ્ટોટલા માણસ પૈસા બચાવે એ જરૂરી છે પણ એ પૈસાથી માણસ-માણસને બચાવે એ ય જરૂરી છે. - ડોંગરેજી મહારાજ (વિશ્વમાં એટલી બધી ખરાબ ચીજ કોઈ નથી, કે જેમાં સારાપણું સહેજ પણ ન હોય. - ચહૂદી કહેવત (વિરાટ શિખર વરસાદના તુચ્છ ટીપાંનો પ્રહાર શાંતિથી સહી લે છે, જેમ સંતો મૂર્ખ માણસોના વચનો સહી લે છે તેમ. - તુલસીદાસ જે માણસ જરાય સમય ગુમાવતો નથી તેને સમયના અભાવવિશે ફરિયાદ કરવાનો વારો નહિ આવે. - થોમસ જેફરસના બધી કલાઓમાં જીવન જીવવાની કલા શ્રેષ્ઠ છે. સારી રીતે જીવી જાણે તે જ સાચો કલાકાર છે. - થોરો હૃદયની કોઈ ભાષા નથી હોતી. હૃદય હૃદયથી વાતચીત કરે છે. - ગાંધીજી | જીવન એટલે પ્રેમ અને શ્રમની સરિતાઓનો સંગમ. - સ્વેટ માર્ડના (૧૨) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy