SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ આગિયાં જ્યાં સુધી ઉડે છે ત્યાં સુધી જ ચમકે છે. એવી જ સ્થિતિ મનની છે. જ્યારે મન રોકાઈ જાય છે ત્યારે આપણે અંધકારમય બની જઈએ છીએ. - બેલી જેમ આકાશ માર્ગે પસાર થયેલા પંખીનાં પગલાં શોધી શકાતા નથી, જેમ જલતંરગો પર ગતિ કરતા મત્સ્યના ગમન-માર્ગની ભાળ મેળવી શકાતી નથી તેમ અનુભવ પ્રદેશનાં દ્રશ્ય પાદ ચિહ્નો શબ્દ કે બુદ્ધિ દ્વારા શોધી શકાતા નથી. - આનંદ માનવીનું આંતરિક સત્ત્વ એકમાત્ર અનંત તત્ત્વની સર્જનાત્મક અને અધ્યાત્મિક શક્તિનો અંશ છે. - ક્રોબેલ એકને સાંભળીને બેનો ન્યાય ન કરો. ભય હંમેશા અજ્ઞાનમાંથી જ ઉત્પન્ન થાય છે. અનિષ્ટો સામેના યુદ્ધમાં માનવ જીવનની શુભ ભાવનાઓનો ભોગ આપવાની જરૂર નથી. - બર્ટ્રાન્ડ રસેલ Jain Education International - ગ્રીક કહેવત અમારું મન અમારી વાણીમાં સ્થિર થાઓ અને અમારી વાણી અમારા મનમાં સ્થિર થાઓ. ૧૧૪ - એમર્સન For Personal & Private Use Only - ઐતરેય ઉપનિષદ www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy