SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ જે બીજાને ચાહે છે, એને બીજા ચાહે છે. જે બીજાને માન આપે છે તે પોતે માન મેળવે છે, બીજાને ધિક્કારે છે તે ધિક્કારની હવા ઊભી કરે છે. - ધૂમકેતુ કોઈપણ કાર્યમાં વિજય મળે કે પરાજય એ એટલું મહત્ત્વનું નથી તમે એ કાર્ય માટે કરેલા પ્રયત્નોમાં કેટલો પ્રાણ પૂર્યો હતો એ જ મહત્ત્વનું છે. જે વિચાર આચારમાં ન પરિણમે તે પોથીમાંના રિંગણા જેવા છે. જીવન અખંડ અને અવિભાજ્ય છે. ક્રાંતિ એ આમૂલ પરિવર્તન છે. એરિક ડ્રોમ • ચોપશી ઉદેશી · માણસ એ જ સત્ય છે. માણસે પોતાની બહાર કશું જ શોધવાનું નથી. આરંભ અને અંત તેના પોતાનામાં જ છે. . Jain Education International - ૯૪ For Personal & Private Use Only સાહિત્ય માનવીનો મહિમા ગાય છે. તેનામાં આત્મવિશ્વાસની સ્થાપના કરે છે. દરેક માનવીની ચેતના અલગ હોય છે. પોતાની જાતથી પણ. જગત જેવું છે તેનું નિરૂપણ કરવાનું કામ ભાષાનું છે. સર્જન કરવું હોય તો આપણી જાતનું વિસર્જન કરવું પડશે. - સાથૅ • હેનરી મિલર - www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy