SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યાય સહન કરી લેનાર પણ ગુનેગાર હોય છે કેમ કે જો અન્યાય સહન ન કરવામાં આવે તો પછી કોઈજ કોઈની સાથે અન્યાપૂર્ણ વ્યવહાર કરશે નહિ. - ટાગોર વિચારજો વધુ, બોલજો ઓછુ અને લખજો થોડુંક જ. - ઈટાલિયન કહેવત (પ્રેમ એકબીજાને સોનેરી સાંકળથી બાંધે છે. - ગટે (જે રીતે નવયૌવના વૃદ્ધ પુરૂષને ઈચ્છતી નથી તે જ રીતે લક્ષ્મી (પૈસો) આળસુ, નસીબ પર આધાર રાખનાર અને સાહસવગરના માનવી પાસે જતી નથી. - SIA આપણું હૃદય પ્રેમથી ભરેલું હોય ત્યારે સકળ સૃષ્ટિ સુંદરતાથી છવાઈ જાય છે. - ધૂમકેતુ થોડું હોય છતાં જે દાન કરે તેનું દાન હજાર જેવું ગણાય. - જલક જે વ્યક્તિ ઈચ્છાઓથી મુક્ત છે તે હંમેશા સ્વતંત્ર રહેશે. - લેબુલેચ ( ૯૩. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy