SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જે ત્યાગ અભિમાન જન્માવે તે ત્યાગ નથી. ત્યાગથી શાંતિ મળવી જોઈએ. અભિમાનનો ત્યાગ જ સાચો ત્યાગ છે. વિનોબાજી પોતે મરણ પામીને બીજાને જિવાડવાની તૈયારીમાં માણસની વિશેષતા છે. - ગાંધીજી દાન કરવાથી ગૌરવમાં વધારો થાય છે. ધનનો સંચય કરવાથી નહિ. પાણી આપનાર વાદળાં ઉપર છે અને પાણીનો સંચય કરનાર સાગર નીચે છે. જે વ્યક્તિ ઊંચા વિચારોની સોબતમાં રહે છે એ વ્યક્તિ એકલી રહેવા છતાં એકલી નથી. • ફિલીપ સિડની નાણાંની થેલી જેવી ખાલી થાય છે કે તુરત જ હૃદયની સમૃદ્ધિથી ભરાઈ જાય છે. - વિકટર બ્યુગો Jain Education International - આત્મશ્રદ્ધા વધારવાની રીત એ છે કે તમે જે કામ કરવાથી ડરતા હો તે કામ કરો. આ પ્રકારે જેમ જેમ તમને સફળતા મળતી જશે તેમ તેમ આત્મશ્રદ્ધા વધતી જશે. ૯૨ સ્કંદ પુરાણ For Personal & Private Use Only - ડેલ કારનેગી www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy