SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ જ્યારે બોલવા જેવું હોય ત્યારે મૌન રહેવું અને મૌન રહેવા જેવું હોય ત્યારે બોલબોલ કરવું એ નબળાઈની નિશાની છે. - ચિની કહેવત ભય વડે જે અવગુણ દૂર કરી શકાય છે તેનાથી વધુ સદ્ગુણ પ્રશંસાથી પોષી શકાય છે. - સરટીઝ પુરૂષની સરખાણીમાં નારીમાં વધુ ડહાપણ હોય છે કારણ કે સ્ત્રી જાણે છે અલ્પ પણ સમજે છે વધુ. - જેમ્સ સ્ટીફન્સ જીવનમાં સફળ કેમ થવું તેનું રહસ્ય જેઓ હજી સફળ નથી થયા તેઓ જ જાણે છે. - કોલિન્સ પ્રસન્નતા બધા જ સદ્ગણોની માતા છે. - ગંટે હૃદયનિર્ણય કરે છે, મનયોજના ઘડે છે અને તેનો અમલહાથ કરે છે. - ગિબન જિંદગીનાની છે હું એને દુશ્મનાવટ રાખવામાં કે ગુનાઓની યાદમાં વિતાવવા ઈચ્છતો નથી. - જોન બ્રાઈટ ૯૧ ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy