SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ શરાબની એક પ્યાલી માનવીને બુદ્ધિહીન બનાવે છે, બીજી પ્યાલી ગાંડો બનાવે છે અને ત્રીજી તેને ચેતનાશૂન્ય બનાવે છે. - શેક્સપિયર (કોઈ એવી ઘડિયાળ નહિ બનાવી શકે જે વીતેલા કલાકોને પુનઃ વગાડી શકે. - ડિકન્સ : | જ્યારે નિરાશાનો સમય આવે છે ત્યારે આપણી બુદ્ધિ અવળી બની જાય છે. - ચાણક્ય (દરેક બીજ એ ખેડૂતને મન ધાન્યભંડાર છે તેમ દરેક પળ એ જ્ઞાનીને મન જ્ઞાનભંડાર છે. જે પળ આપે તે કોઈ ન આપે. ' - ધૂમકેતુ પોતાના સદ્ગુણો સિવાય બીજું કશું જ શાશ્વત નથી. - વોલ્ટ વિટમેન અપમાન જીરવવું મુશ્કેલ તો છે જ પણ માન જીરવવું એથી યે મુશ્કેલ છે. - ચોપશી ઉદેશી જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાંયે ચઢિયાતા છે. - વાલ્મિકી ( ૯૦ ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy