SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ આસમાનમાં નવા ગ્રહની શોધ કરવી એના કરતાં તો ધરતી ઉપર આનંદનો સ્ત્રોત શોધવો એ વધુ મહત્ત્વનું કાર્ય છે. - અજ્ઞાત આપણને કૂતરું કરડે અને બદલામાં આપણે કૂતરાને કરડીએ એવા વર્તનને વેર વાળવા સાથે સરખાવી શકાય. - ઓસ્ટિન આપેલી માણસ નિષ્ફળ ત્યારે થાય છે જ્યારે એ વિકાસને બદલે ફળ ઝંખે છે. - ધૂમકેતુ ચેતતા નર સદાય સુખી હશે પણ હસતા નર મોટેભાગે સુખી જ - ચાંપશી ઉદેશી હોય છે. (ઉપકાર કરવાથી માણસનો આત્મા ઉન્નત અને પ્રફુલ્લિત બને છે. - ગાંધીજી ( જે કાર્ય કરવા શક્તિમાન છે તે કાર્ય કરે છે પણ જે કરી શકે તેમ નથી તે માનવી ખાલી શિખામણ જ આપે છે. - જ્યોર્જ બર્નાડ શો માનવ ઈતિહાસ મુખ્યત્વે કરીને વિચારોનો ઈતિહાસ છે. - એચ. જી. વેલ્સ ભૂતકાળના પુરૂષાર્થમાંથી વર્તમાનકાળનું પ્રારબ્ધ સર્જાયું છે. તેમ વર્તમાનકાળના પુરૂષાર્થમાંથી ભવિષ્યનું પ્રારબ્ધ સર્જાશે માટે પ્રારબ્ધની નબળી વાતો છોડી, વિકાસના સાધકે જીવંત વર્તમાનમાં અવિશ્રાંત પુરૂષાર્થથી કામે લાગી જવું. - શ્રી ચિત્રભાનુજી (૮૦) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005631
Book TitleUmangni Foram
Original Sutra AuthorN/A
AuthorUmang D Desai
PublisherHarakhchand Harjivandas Desai Parivar
Publication Year2005
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy