________________
( ૬૯ )
ઓળખે,
તે જન પહોંચે શાશ્વત સુખે;
તત્ત્વરૂપથી એ
શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ,
Jain Education International
રાજચંદ્રે કરૂણામે સિદ્ધ. ૭
भक्तिनो उपदेश
( તાટક છંદ )
શુભ શીતળતામય છાંય રહી,
મનવાંછિત જયાં ફળપક્તિ કહી; જિનભક્તિ ગ્રહેા તરુ કલ્પ અહા,
ભજીને ભગવંત ભવત લહેા. નિજ આત્મસ્વરૂપ મુદ્દા પ્રગટે,
મનતાપ ઉતાપ તમામ મટે; અતિ નિર્ઝરતા વણદામ ગ્રહા,
ભજીને ભગવત ભવત લા. સમભાવી સદા પરિણામ થશે,
જડ મદ અધોગતિ જન્મ જશે;
શુભ મંગળ આ પરિપૂર્ણ ચહેા, ભજીને ભગવત ભવંત લહેા.
For Personal & Private Use Only
૧
www.jainelibrary.org