________________
( ૬૮ ) ભાખ્યું ભાષણમાં ભગવાન,
ધર્મ ન બીજે દયા સમાન; અભયદાન સાથે સંતોષ,
ઘે પ્રાણને, દળવા દેષ. ૨ સત્ય શીળ ને સઘળાં દાન,
દયા હૈઈને રહ્યાં પ્રમાણ; દયા નહીં તો એ નહીં એક,
વિના સૂર્ય કિરણ નહીં દેખ. ૩ પુષ્પપાંખડી જ્યાં દૂભાય,
જિનવરની ત્યાં નહીં આજ્ઞાય; સર્વ જીવનું ઈછે સુખ,
મહાવીરની શિક્ષા મુખ્ય. ૪ સર્વ દર્શને એ ઉપદેશ,
એ એકાંતે, નહીં વિશેષ; સર્વ પ્રકારે જિનનો બોધ,
દયા દયા નિર્મળ અવિરોધ! ! એ ભવતારક સુંદર રાહ,
ધરિયે તરિયે કરી ઉત્સાહ ધર્મ સકળનું એ શુભ મૂળ,
એ પણ ધર્મ સદા પ્રતિકૂળ. ૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org