________________
( ૨ ) શુભ ભાવ વડે મન શુદ્ધ કરો,
નવકાર મહાપદને સમરે; નહીં એહ સમાન સુમત્ર કહે,
| ભજીને ભગવત ભવંત લહે. ૪ કરશે ક્ષય કેવળ રાગ કથા,
ધરશો શુભ તત્તરવરૂપ યથા; નૃપચંદ્ર પ્રપંચ અનંત દહે,
ભજીને ભગવંત ભવંત લહે. ૫ ब्रह्मचर्य विषे सुभाषित
(દોહરા ) નીરખીને નવાવના, લેશ ન વિષયનિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. ૧ આ સઘળા સંસારની, રમણી નાયકરૂપ; એ ત્યાગી, ત્યાગું બધું, કેવળ શોકસ્વરૂપ. ૨ એક વિષયને જીતતાં, જીત્યો સો સંસાર; નૃપતિ જીતતાં છતિયે, દળ, પુર ને અધિકાર. ૩ વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન, લેશ મદિરાપાનથી, છાકે જયમ અજ્ઞાન. ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org