________________
( ૧૨ )
વાસ્તવિક તેનુ સ્વરૂપ ન સમજાવાથી તે દુ:ખ
મટતું નથી.
તે દુ:ખના આત્યંતિક અભાવનું નામ મોક્ષ કહીએ છીએ.
અત્યંત વીતરાગ થયા વિના આત્યંતિક મેાક્ષ હાય નહીં.
સમ્યજ્ઞાન વિના વીતરાગ થઈ શકાય નહીં. સમ્યગ્દર્શન વિના જ્ઞાન અસમ્યક્ કહેવાય છે.
વસ્તુની જે સ્વભાવે સ્થિતિ છે, તે સ્વભાવે તે વસ્તુની સ્થિતિ સમજાવી તેને સમ્યજ્ઞાન કહીએ છીએ.
સમ્યજ્ઞાનદર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે.
એ ત્રણેની એકતાથી મેાક્ષ થાય
જીવ સ્વાભાવિક છે.
પરમાણુ સ્વાભાવિક છે. જીવ અનત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org