________________
( ૬૧ )
જ્ઞાનીપુરુષના નિશ્ચય થઈ અતભેદ ન રહે તા આત્મપ્રાપ્તિ સાવસુલભ છે, એવું જ્ઞાની પેાકારી ગયા છતાં કેમ લેાકેા ભૂલે છે?
નીચેના નિયમો પર બહુ લક્ષ આપવુ જોઇ એ. ૧. એક વાત કરતાં તેની અપૂર્ણતામાં અવશ્ય વિના બીજી વાત ન કરવી જોઈ એ.
૨. કહેનારની વાત પૂર્ણ સાંભળવી જોઈએ ૩. પોતે ધીરજથી તેનેા સદુત્તર આપવા જોઈએ. ૪. જેમાં આત્મશ્લાધા કે આત્મહાનિ ન હેાય તે વાત ઉચ્ચારવી જોઇ એ.
૫. ધર્મસબંધી હમણાં બહુ જ આછી વાત કરવી. ૬. લેાકાથી ધર્મવ્યવહારમાં પડવું નહીં.
ૐ
નમ:
સર્વ જીવ સુખને ઈચ્છે છે.
દુ:ખ સર્વને અપ્રિય છે. દુ:ખથી મુક્ત થવા સ જીવ ઈચ્છે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org