________________
(૬૦ ) થાય ત્યાં જ્ઞાનીની આજ્ઞાની કંઈ અંકુશિતા સંભવે નહીં, નિર્ભયપણે ભોગપ્રવૃત્તિ સંભવે, જે નિર્વસ પરિણામ કહ્યાં છે, તેવાં પરિણામ વર્તે ત્યાં પણ
અનંતાનુબંધી’ સંભવે છે. તેમજ હું સમજું છું.' મને બાધ નથી, એવાને એવા બફમમાં રહે, અને ભેગથી નિવૃત્તિ ઘટે છે, અને વળી કંઈ પણ પુરુષત્વ કરે તે થઈ શકવા યોગ્ય છતાં પણ મિથ્યાજ્ઞાનથી જ્ઞાનદશા માની ભોગાદિકમાં પ્રવર્તન કરે ત્યાં પણ અનંતાનુબંધી” સંભવે છે.
જાગૃતમાં જેમ જેમ ઉપયોગનું શુદ્ધપણું થાય. તેમ તેમ સ્વપ્નદશાનું પરિક્ષણપણું સંભવે.
સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા ક્યાંથી પ્રાપ્ત થાય?
આવા અમૂલ્ય મનુષ્યપણાને એક સમય પણ પરવૃત્તિએ જવા દેવાયોગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે, તેનો ઉપાય કંઈ વિશેષે કરી ગષવાગ્ય છે."
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org