________________
(૫૯) એકાંત શીતલીભૂત–નિર્લેપ રહો એ જ માન્યતા અને બેધના છે,
જગતમાં નિરાગીત્વ, વિનયતા અને પુરુષની આજ્ઞા એ નહીં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ; પણ નિરૂપાયતા થઈ તે થઈ. હવે આપણે પુરુષાર્થ કરે ઉચિત છે. જય થાઓ !
પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થવાય છે. પણ તે ધ્યાવન આત્મા સંપુરૂષના ચરણકમળની વિન
પાસના વિના પ્રાપ્ત કરી શકતા નથી, એ નિગ્રંથ ભગવાનનું સર્વોત્કૃષ્ટ વચનામૃત છે.
અનંતાનુબંધી” ને બીજો પ્રકાર લખ્યો છે તે વિષે વિશેષાર્થ નીચે લખ્યાથી જાણશે. - ઉદયથી અથવા ઉદાસભાવસંયુક્ત મંદપરિણતબુદ્ધિથી ભોગાદિને વિષે પ્રવૃત્તિ થાય ત્યાં સુધીમાં જ્ઞાનીની આજ્ઞા પર પગ મૂકીને પ્રવૃત્તિ થઈ ન સંભવે, પણ જ્યાં ભોગાદિને વિષે તીવ્ર તન્મયપણે પ્રવૃત્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org