________________
( ૮ )
પરંતુ જ્ઞાનીની આજ્ઞાને આરાધક અંતર્મુહૂતમાં પણ કેવળજ્ઞાન પામે.
૧૨. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાએ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મેાક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઇએ.
૧૩. આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મેાક્ષ નથી.
૧૪. એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે.
ઇતિ શિવમ્
જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હાય, અથવા હું નહીં જ મરૂ એમ જેને નિશ્ચય હોય તે ભલે સુખે સુએ,
શ્રી તીર્થંકર-ઈજીવનિકાય અધ્યયન.
બાહ્યભાવે જગતમાં વર્તા અને અંતરંગમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org