________________
( ૭ )
પ. જયાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સ ંભવતી નથી.
૬. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિને ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય.
૭. જો કે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મેાક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતા નથી. અને મનન તથા નિદિધ્યાસનાદિના હેતુ થતા નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સત્પુરુષાએ કહ્યું છે. ૮. આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે.
૯. ઋષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને ત્વરાથી મેાક્ષ થવાના એ જ ઉપદેશ કર્યા હતા.
૧૦. પરિક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે.
૧૧. અનંતકાળ સુધી જીવ નિજ છ ંદે ચાલી રિશ્રમ કરે તાપણ પાતે પાતાથી જ્ઞાન પામે નહીં,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org