________________
( ૫ )
૧૨. એક વાર જો સમાધિમરણ થયું તેા સર્વ કાળનાં અસમાધિમરણ ટળશે.
૧૭. સર્વોત્તમ પદ સત્યાગીનુ છે.
વચનાવલી.
૧. જીવ પેાતાને ભૂલી ગયા છે, અને તેથી સતસુખનેા તેને વિયેાગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે.
૨. પાતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિ:શ ંક માનવું.
૩. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઇએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લેાકલજજાદિ કારણેાથી અજ્ઞાનીના આશ્રય છેાડતા નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે.
૪. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પેાતાની ઇચ્છાએ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org