________________
(૫૫) ચરણકરણનુગ” વિચારે યોગ્ય છે; અને કષાયી થઈ ગયું હોય તે “ધર્મકથાનુગ વિચાર ગ્ય છે; જડ થઈ ગયું હોય તે
ગણિતાનુગ” વિચાર યોગ્ય છે. ૯. કોઈ પણ કામની નિરાશા ઈચ્છવી; પરિણામે પછી જેટલી સિદ્ધિ થઈ તેટલો લાભ; આમ
કરવાથી સંતોષી રહેવાશે. ૧૦. પૃથ્વી સંબંધી કલેશ થાય તો એમ સમજી
લેજે કે તે સાથે આવવાની નથી; ઊલટા હું તેને દેહ આપી જવાને છું; વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી કલેશ, શંકા ભાવ થાય તે આમ સમજી અન્ય ભક્તા પ્રત્યે હસજે કે તે મળમૂત્રની ખાણમાં મહી પડે, (જે વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં!) ધન સંબંધી નિરાશા કે કલેશ થાય છે તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે;
ક્રમ કરીને તે તું નિઃસ્પૃહી થઈ શકીશ. ૧૧. તેને તું બોધ પામ કે જેનાથી સમાધિમરણની
પ્રાપ્તિ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org