________________
" (૬૩) પરમાણું અનંત છે. જીવ અને પુદ્ગલને સંગ અનાદિ છે.
જ્યાં સુધી જીવને પુગલસંબંધ છે, ત્યાં સુધી સકર્મ જીવ કહેવાય.
ભાવકર્મને કર્તા જીવ છે. ભાવકનું બીજું નામ વિભાવ કહેવાય છે. ભાવકર્મના હેતુથી જીવ પુદ્ગલ રહે છે.
તેથી તેજસાદિ શરીર અને ઔદારિકાદિ શરીરને યોગ થાય છે.
ભાવકર્મથી વિમુખ થાય તે નિજભાવપરિણામી
થાય.
સમ્યગ્દર્શન વિના વાસ્તવિકપણે જીવ ભાવકર્મથી વિમુખ ન થઈ શકે.
સમ્યગ્દર્શન થવાનું મુખ્ય હેતુ જિનવચનથી તવાર્થ પ્રતીતિ થવી તે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org