________________
( પર ) મહાવીરના બેધને પાત્ર કેણુ? ૧. સત્પુરુષના ચરણને ઈચ્છક, ૨. સદેવ સૂક્ષ્મ બેધને અભિલાષી, ૩. ગુણપર પ્રશસ્ત ભાવ રાખનાર, ૪. બ્રહ્મવ્રતમાં પ્રીતિમાન, ૫. જ્યારે સ્વદોષ દેખે ત્યારે તેને છેદવાનો ઉપયોગ
રાખનાર, ૬. ઉપયોગથી એક પળ પણ ભરનાર, ૭. એકાંતવાસને વખાણનાર, ૮. તીર્થાદિ પ્રવાસને ઉછરંગી, ૯. આહાર, વિહાર, નિહારનો નિયમી,
૧૦. પિતાની ગુરુતા દબાવનાર,
એ કઈ પણ પુરુષ તે મહાવીરના બેધને પાત્ર છે, સમ્યક્દશાને પાત્ર છે. પહેલા જેવું એકકે નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org