________________
૬. ખરા સ્નેહીની ચાહના એ સજજનતાનું ખાસ
લક્ષણ છે. ૭. દુર્જનને ઓછો સહવાસ. ૮. વિવેકબુદ્ધિથી સઘળું આચરણ કરવું. ૯. દ્વેષભાવ એ વસ્તુ ઝેરરૂપ માનવી. ૧૦. ધર્મકર્મમાં વૃત્તિ રાખવી. ૧૧. નીતિના બાંધા પર પગ ન મૂકો. ૧૨. જિતેંદ્રિય થવું. ૧૩. જ્ઞાનચર્ચા અને વિદ્યાવિલાસમાં તથા શાસ્ત્રાધ્ય
યનમાં થાવું. ૧૪. ગંભીરતા રાખવી. ૧૫. સંસારમાં રહ્યા છતાં ને તે નીતિથી ભોગવતાં
છતાં, વિદેહી દશા રાખવી. ૧૬. પરમાત્માની ભક્તિમાં થાવું. ૧૭. પનિંદા એ જ સબળ પાપ માનવું. ૧૮, દુર્જનતા કરી ફાવવું એ જ હારવું, એમ
માનવું ૧૯. આત્મજ્ઞાન અને સજજનસંગત રાખવાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org