________________
( ૫૩ )
વ્યવહારશુદ્ધિ
નીચેના દોષ ન આવવા જોઈ એ :–
૧. કેાઈથી મહા વિશ્વાસઘાત. ૨. મિત્રથી વિશ્વાસઘાત.
૩. કાઇની થાપણુ એળવવી. ૪. વ્યસનનું સેવવુ.
૫. મિથ્યા આળનું મૂકવુ.
૬. ખાટા લેખ કરવા.
૭. હિસાબમાં ચૂકવવું.
૮. જુલમી ભાવ કહેવા.
૯. નિર્દોષને અલ્પ માયાથી પણ છેતરવા.
૧૦. ન્યૂનાધિક તાળી આપવુ.
૧૧. એકને બદલે બીન્તુ અથવા મિશ્ર કરીને આપવું.
૧૨. કર્માદાની ધધા.
૧૩. લાંચ કે અદત્તાદાન.
—એ વાટેથી કઇ રળવું નહીં.
એ જાણે સામાન્ય વ્યવહારશુદ્ધિ ઉપજીવન અર્થે
કહી ગયા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org