________________
( ૪૧ )
૧૨. વસ્ત્રસ કેાચનદોષ–સામાયિકમાં ટાઢ પ્રમુખની ભીતિથી વસ્ત્રથી શરીર સાચે તે ' વસ સ કાચનદોષ.’
એ બત્રીશ દુષણરહિત સામાયિક કરવી; પાંચ અતિચાર ટાળવા.
એકાગ્રતા અને સાવધાની વિના એ ખત્રીશ દોષમાંના અમુક દોષ પણ આવી જાય છે. વિજ્ઞાનવેત્તાઆએ સામાયિકનું જધન્ય પ્રમાણુ એ ઘડીનું બાંધ્યુ છે, એ વ્રત સાવધાનીપૂર્વક કરવાથી પરમ શાન્તિ આપે છે. કેટલાકના એ બે ઘડીના કાળ જ્યારે જતા નથી ત્યારે તેએ બહુ કંટાળે છે. સામાયિકમાં નવરાશ લઈ બેસવાથી કાળ જાય પણ કયાંથી? આધુનિક .કાળમાં સાવધાનીથી સામાયિક કરનારા બહુ જ થોડા છે. પ્રતિક્રમણ સામાયિકની સાથે કરવાનુ હોય છે ત્યારે તેા વખત જવા સુગમ પડે છે. જોકે એવા પામરો પ્રતિક્રમણ લક્ષપૂર્વક કરી શકતા નથી. તાપણ કેવળ નવરાશ કરતાં એમાં જરૂર કંઇક ફેર પડે છે. સામાયિક પણ પૂરું` જેએને આવડતુ' નથી તે બિચારા સામાયિકમાં પછી બહુ મૂંઝાય છે. કેટલાક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org