________________
(કર ) ૩. ચલદષ્ટિદોષ-કાયોત્સર્ગમાં આંખે ચંચળ રાખે એ “ચલદૃષ્ટિદોષ.”
૪. સાવઘક્રિયાદોષ–સામાયિકમાં કંઈ પાપ ક્રિયા કે તેની સંજ્ઞા કરે તે સાવદ્યકિયાદોષ.
૫. આલંબનદોષ–ભીંતાદિકે એઠીંગણ દઈ બેસે એથી ત્યાં બેઠેલા જંતુ આદિકનો નાશ થાય અને પિતાને પ્રમાદ થાય, તે “આલંબનદેષ'
૬. આકુંચનપ્રસારણદોષ-હાથ પગ સંકોચે, લાંબા કરે એ આદિ તે “ આકુંચનપ્રસારણદોષ.”
૭. આલસદોષ–અંગ મરડે, ટચાકા વગાડે એ આદિ તે “આલસદોષ.”
૮. મોટનદોષ-આંગળી વગેરે વાંકી કરે, ટચાકા વગાડે તે માટનદોષ.”
૯, મલદોષ–ઘરડાઘરડ કરી સામાયિકમાં ચળ કરી મેલ ખંખેરે તે “મલદોષ.”
૧૦. વિમાસણદોષ-ગળામાં હાથ નાખી બેસે ઈ૦ તે “વિમાસણદોષ.”
૧૧. નિદ્રાદોષ-સામાયિકમાં ઊંધ આવવી નિદ્રાદોષ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org