________________
(૩૦). ૧૨૧ કઈ રાજેતી જેવો વખત આવે. ૧૨૨ સપુષે કહેતા નથી, કરતા નથી; છતાં
તેની સત્પષતા નિર્વિકાર મુખમુદ્રામાં રહી છે. ૧૨૩ સંસ્થાનવિચધ્યાન પૂર્વધારીઓને પ્રાપ્ત થતું
હશે એમ માનવું યોગ્ય લાગે છે. તમે પણ
તેને ધ્યાવન કરે. ' ૧૨૪ આત્મા જેવો કે દેવ નથી. ૧૨૫ કોણ ભાગ્યશાળી? અવિરતિ સમ્યગ્દષ્ટિ કે
વિરતિ? ૧૨૬ કેઈની આજીવિકા તેડશો નહીં.
નિત્યસ્મૃતિ. ૧ જે મહાકામ માટે તું જમ્યો છે, તે મહાકામનું
અનુપ્રેક્ષણ કર. ૨ ધ્યાન ધરી જા; સમાધિસ્થ થા. ૩ વ્યવહારકામને વિચારી જા. જેને પ્રમાદ થયો
છે, તે માટે હવે પ્રમાદ ન થાય તેમ કર. જેમાં સાહસ થયું હોય, તેમાંથી હવે તેવું ન થાય
તેવો બોધ લે. ૪ દઢ યોગી છે, તે જ રહે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org