________________
(૩૧) પ કોઈ પણ અલ્પ ભૂલ તારી સ્મૃતિમાંથી જતી
નથી, એ મહાકલ્યાણ છે. ૬ લેપાઈશ નહીં. ૭ મહાગંભીર થા. ૮ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી જા. ૯ યથાર્થ કર. ૧૦ કાર્યસિદ્ધિ કરીને ચાલ્યું જે.
હતર.
પ્રશ્નોત્તર. પ્રશ્નો. ૧ જગતમાં આદરવા ૧ સદ્દગુરુનું વચન.
ગ્ય શું છે? ૨ શીધ્ર કરવાગ્ય શું? ૨ કર્મને નિગ્રહ. ૩ મોક્ષનું બીજ ૩ ક્રિયા સહિત સમજ્ઞાન.
શું?
૪ અકાર્ય કામ.
૪ સદા ત્યાગવા યોગ્ય
શું? ૫ સદા પવિત્ર કોણ?
૫ જેનું અંતઃકરણ
પાપથી રહિત હોય તે. ૬ તૃષ્ણા (લોભદશા).
૬ સદા
કે
વનવંત
?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org