________________
(૨૮) ૧૦૧ હું સંસારથી લેશ પણ રાગસંયુક્ત નથી છતાં
તેને જ ભોગવું છું; કાંઈ મેં ત્યાખ્યું નથી. ૧૦૨ નિર્વિકારી દશાથી મને એકલો રહેવા દે. ૧૦૩ મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું છે તે
જ્ઞાન સર્વ આત્મામાં છે, પણ આવિર્ભાવ આ કરવું જોઇએ. ૧૦૪ બહુ છકી જાઓ તોપણ મહાવીરની આજ્ઞા
તેડશો નહીં. ગમે તેવી શંકા થાય તો પણ મારી
વતી વીરને નિશંક ગણજે. ૧૦૫ પાર્શ્વનાથ સ્વામીનું ધ્યાન યોગીઓએ અવશ્ય
સ્મરવું જોઈએ છે. નિ:૦–એ નાગની - છત્રછાયા વેળાને પાર્શ્વનાથ એર હતો ! ૧૦૬ ગજસુકુમારની ક્ષમા અને રાજેનતી રહને
મીને બાધે છે તે બાધ મને પ્રાપ્ત થાઓ. ૧૦૭ ભોગ ભોગવતાં સુધી ( જયાં સુધી તે કર્મ
છે ત્યાં સુધી) મને યોગ જ પ્રાપ્ત રહે! ૧૦૮ સર્વશાસ્ત્રનું એક તત્વ મને મળ્યું છે એમ
કહું તે મારું અહંપદ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org