________________
૭૯ માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. ૮૦ ઉત્તરાધ્યયન નામનું જૈનસૂત્ર તત્ત્વદષ્ટિએ
પુનઃ પુનઃ અવલોકે. ૮૧ જીવતાં મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ
ઈચ્છવા ગ્ય છે. ૮૨ કૃતઘતા જેવો એકકે મહા દેષ મને લાગતો
નથી
૮૩ જગતમાં માન ન હતી તે અહીં જ મોક્ષ
હેત ! ૮૪ વસ્તુને વસ્તુગતે જુઓ. ૮૫ ધર્મનું મૂળ વિ૦ છે. ૮૬ તેનું નામ વિદ્યા કે જેનાથી અવિદ્યા પ્રાપ્ત ન
થાય.
૮૭ વીરના એક વાક્યને પણ સમજે. ૮૮ અહંપદ, કૃતજ્ઞતા, ઉસૂત્રપ્રરૂપણ, અવિવેક
ધર્મ એ માઠી ગતિનાં લક્ષણ છે. ૮૯ સ્ત્રીનું કઈ અંગ લેશમાત્ર સુખદાયક નથી
છતાં મારો દેહ ભેગવે છે. ૯૦ દેહ અને દેહાર્થમમત્વ એ મિથ્યાત્વ લક્ષણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org