________________
( ૨૪ )
૬૧. સ’સારરૂપી કુટુંબને ઘેર આપણા આત્મા પરાણા
દાખલ છે.
૬૨ એ જ ભાગ્યશાલી કે જે દુર્ભાગ્યશાલીની દયા ખાય છે.
૬૩ શુભ દ્રવ્ય એ શુભ ભાવનું નિમિત્ત મહર્ષિ આ કહે છે.
૬૪ સ્થિર ચિત્ત કરીને ધર્મ અને શુકલ ધ્યાનમાં પ્રવૃત્તિ કરો.
૬૫ પરિગ્રહની મૂર્છા પાપનું મૂળ છે.
૬૬ જે કૃત્ય કરવા વખતે વ્યામાહસયુક્ત ખેદમાં છે, અને પરિણામે પણ પસ્તાઓ છેા, તા તે કૃત્યને પૂર્વકના દોષ જ્ઞાનીઓ કહે છે.
૬૭ જડભરત અને જનક વિદેહીની દશા મને પ્રાપ્ત થાઓ.
૬૮ સત્પુરુષના અંતઃકરણે આચર્યા કિવા કહ્યો તે ધર્મ.
૬૯ અતરંગ માહગ્રન્થી જેનો ગઇ તે પરમાત્મા છે. ૭૦ વ્રત લઈને ઉલ્લાસિત પરિણામે ભાંગશે નહીં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org