________________
( ૧૨ ) ૪૪ શુકલ નિર્જનાવસ્થાને હું બહુ માન્ય કરુ છું. ૪૫ સૃષ્ટિીલામાં શાંતભાવથી તપશ્ચર્યા કરવી એ
પણ ઉત્તમ છે. ૪૬ એકાંતિક કથન કથનાર જ્ઞાની ન કહી શકાય. ૪૭ શુકલ અંત:કરણ વિના મારા કથનને કણ દાદ
આપશે? ૪૮ જ્ઞાતપુત્ર ભગવાનના કથનની જ બલિહારી છે. ૪૯ હું તમારી મૂર્ખતા પર હસું છું કે-નથી જાણતા
ગુપ્ત ચમત્કારને છતાં ગુરુપદ પ્રાપ્ત કરવા
મારી પાસે કો પધારો ? ૫૦ અહે! મને તો કૃતઘી જ મળતા જણાય છે,
આ કેવી વિચિત્રતા છે! ૫૧ મારા પર કોઈ રાગ કરો તેથી હું રાજી નથી,
પરંતુ કંટાળો આપશો તો હું સ્તબ્ધ થઈ જઈશ
અને એ મને પોસાશે પણ નહીં. પર હું કહું છું એમ કઈ કરશો? મારું કહેલું
સઘળું માન્ય રાખશે? મારાં કહેલાં ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો ? હા હોય તે જ હે સપુરુષ ! તું મારી ઈચ્છા કરજે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org