________________
( ૨૦ ) થાય છે, જેમ છાશથી શુદ્ધ થયેલો સોમલ
શરીરને નીરોગી કરે છે. ૨૮ આત્માનું સત્યસ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદાનંદમય
છે, છતાં ભાંતિથી ભિન્ન ભાસે છે, જેમ ત્રાંસી
આંખ કરવાથી ચંદ્ર બે દેખાય છે... ૨૯ યથાર્થ વચન ગ્રહવામાં દંભ રાખશો નહીં
કે આપનારને ઉપકાર ઓળવશે નહીં. ૩૦ અમે બહુ વિચાર કરીને આ મૂળતત્ત્વ શોધ્યું છે
કે,–ગુપ્ત ચમત્કાર જ સૃષ્ટિના લક્ષમાં નથી. ૩૧ રડાવીને પણ બચ્ચાંના હાથમાં રહેલો સોમલ
લઈ લે. ૩૨ નિર્મળ અંત:કરણથી આત્માને વિચાર કરવો
યોગ્ય છે. ૩૩ જ્યાં હું માને છે ત્યાં “તું” નથી; જ્યાં “તું”
માને છે ત્યાં “તું” નથી. ૩૪ હે જીવ! હવે ભેગથી શાંત થા, શાંત, વિચાર - તે ખરે કે એમાં કયું સુખ છે? ૩૫ બહુ કંટાળીને સંસારમાં રહીશ નહીં. ૩૬ સજ્ઞાન અને સત્સલને સાથે દેરજે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org