________________
(૧૯) ૧૯ વર્તનમાં બાલક થાઓ, સત્યમાં યુવાન થાઓ,
જ્ઞાનમાં વૃદ્ધ થાઓ. ૨૦ રાગ કરે નહીં, કરવો તે પુરુષ પર કરે;
દ્વેષ કરે નહીં, કરવો તો કશીલ પર કરે. ૨૧ અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને
અનતવીર્યથી અભેદ એવા આત્માને એક પળ
પણ વિચાર કરે. રર મનને વશ કર્યું તેણે જગતને વશ કર્યું. ૨૩ આ સંસારને શું કરે? અનંત વાર થયેલી
માને આજે સ્ત્રીરૂપે ભોગવીએ છીએ. ૨૪ નિર્ગથતા ધારણ કરતાં પહેલાં પૂર્ણ વિચાર
કરજે; એ લઈને ખામી આણવા કરતાં
અલ્પારંભી થજે.. ર૫ સમર્થ પુરુષ કલ્યાણનું સ્વરૂપ પકારી પોકારીને
કહી ગયા; પણ કઈ વિરલાને જ તે યથાર્થ
સમજાયું. ૨૬ સ્ત્રીના સ્વરૂપ પર મેહ થતો અટકાવવાને વગર - ત્વચાનું તેનું રૂપ વારંવાર ચિતવવા યોગ્ય છે. ૨૭ કુપાત્ર પણ સંપુરૂષના મૂકેલા હસ્તથી પાત્ર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org