________________
(૧૫). ૧૦૦ આજે કંઈ બુદ્ધિપ્રભાવ વધાર્યો હોય, આત્મિક
શક્તિ ઊજવાળી હોય, પવિત્ર કૃત્યની વૃદ્ધિ
કરી હોય તો તે -- ૧૦૧ અયોગ્ય રીતે આજે તારી કોઈ શક્તિને ઉપ
યોગ કરીશ નહીં–મર્યાદાલોપનથી કરવો પડે
તે પાપભીર રહેજે. ૧૦૨ સરળતા એ ધર્મનું બીજ સ્વરૂપ છે. પ્રજ્ઞાએ
કરી સરળતા સેવાઈ હોય તે આજનો દિવસ
સર્વોત્તમ છે. ૧૦૩ બાઈ, રાજપત્ની હો કે દીનજનપત્ની હો,
પરંતુ મને તેની કંઈ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તો શું પણ પવિત્ર જ્ઞાનીઓએ
પ્રશંસી છે. ૧૦૪ સદ્દગુણથી કરીને જે તમારા ઉપર જગતને
પ્રશસ્ત મેહ હશે તે હે બાઈ, તમને હું
વંદન કરૂં . ૧૦૫ બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંત:કરણથી
પરમાત્માના ગુણ સંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, અર્ચા એ જ્ઞાની પુરુષોએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org