________________
" ( ૧૧ ) પણ પ્રજાના માનીતા નેકર છે. ૭૧ વ્યવહારિક પ્રયોજનમાં પણ ઉપયોગપૂર્વક વિવેકી જ રહેવાની સતપ્રતિજ્ઞા માની આજના દિવસમાં
વર્તજે. ઉર સાયંકાળ થયા પછી વિશેષ શાન્તિ લેજે. ૭૩ આજના દિવસમાં આટલી વસ્તુને બાધ ન
અણાય તે જ વાસ્તવિક વિચક્ષણતા ગણાયઃ (૧) આરોગ્યતા. (૨) મહત્તા.
(૩) પવિત્રતા. (૪) ફરજ. ૭૪ બે આજે તારાથી કઈ મહાન કામ થતું હોય
તે તારાં સર્વ સુખને ભોગ પણ આપી દેજે. ૭૫ કરજ એ નીચ રજ (ક+રજ) છે; કરજ એ
યમના હાથથી નીપજેલી વસ્તુ છે; (કર+જ) કર એ રાક્ષસી રાજાને જુલમી કર ઉઘરાવનાર છે. એ હેાય તો આજે ઉતારજે, અને નવું
કરતાં અટકજે. ૭૬ દિવસ સંબંધી કૃત્યને ગણિત ભાવ હવે જોઈ જા. '૭૭ સવારે સ્મૃતિ આપી છે છતાં કંઈ અગ્ય - થયું હોય તે પશ્ચાત્તાપ કર અને શિક્ષા લે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org