________________
[ ૧૪૬]
૮૬ [ વર્ષ ૨૩ મું] ઉંચ નીચને અંતર નથી, સમજ્યા તે પામ્યા સદ્ગતિ.
તીર્થકર દેવે રાગ કરવાની ના કહી છે, અર્થાત્ રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. ત્યારે આ પ્રત્યેને રાગ તમને બધાને હિતકારક કેમ થશે?
[ ૧૮ ]
૮૭ [ વર્ષ ર૩ મું || પાંચેક દિવસ પહેલાં પત્ર મળ્યું, જે પત્રમાં લમ્માદિકની વિચિત્ર દશા વર્ણવી છે. તે એવા અનેક પ્રકારના પરિત્યાગી વિચારો પાલટી પાલટીને જ્યારે આત્મા એકત્વ બુદ્ધિ પામી મહાત્માના સંગને આરાધશે, વા પિતે કઈ પૂર્વના સ્મરણને પામશે તે ઇચ્છિત સિદ્ધિને પામશે. આ નિઃસંશય છે.....
[ ૧૪ ]
૮૮ [ વર્ષ ર૪ મું] જીવને માર્ગ મળ્યો નથી એનું શું કારણ?
..અમને લાગે છે કે માર્ગ સરળ છે, પણ પ્રાપ્તિને યોગ મળવો દુર્લભ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org