________________
(૭) ૩૯ અનુચર હો તે પ્રિયમાં પ્રિય એવાં શરીરના
નિભાવનાર તારા અધિરાજની નિમકહલાલી
ઈચ્છી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૦ દુરાચારી હો તે તારી આરોગ્યતા, ભય, પર
તંત્રતા, સ્થિતિ અને સુખ એને વિચારી આજના
દિવસમાં પ્રવેશ કરજે. ૪૧ દુ:ખી હો તો આજીવિકા (આજની) જેટલી
આશા રાખી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪ર ધર્મકરણીને અવશ્ય વખત મેળવી આજની
વ્યવહારસિદ્ધિમાં તું પ્રવેશ કરજે. ૪૩ કદાપી પ્રથમ પ્રવેશે અનુકુળતા ન હોય તો પણ રેજ જતા દિવસનું સ્વરૂપ વિચારી આજે ગમે
ત્યારે પણ તે પવિત્ર વસ્તુનું મનન કરજે. ૪૪ આહાર, વિહાર, નિહાર એ સંબંધીની તારી આ પ્રક્રિયા તપાસી આજના દિવસમાં પ્રવેશ કરજે. ૪૫ તું કારીગર હો તો આળસ અને શક્તિના ગેર
ઉપગને વિચાર કરી જઈ આજના દિવસમાં
પ્રવેશ કરજે. ૪૬ તું ગમે તે ધંધાર્થી છે, પરંતુ આજીવિકાળું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org