________________
( ૨૧૧ )
જ કહ્યું છે; એ સમજવા માટે ઘણા જ વખત ગાળશે.
[ ૧૮ ]
[ વ` ૨૪૩ ]
૧૩
સર્વાત્મા હરિને નમસ્કાર.
‘ સત્’ સત્ છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે.
‘ સત્ ’ છે. કાળથી તેને ખાધા નથી. તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અકથ્ય છે. તેની પ્રાપ્તિ હોય છે; અને તે પ્રાપ્તિના ઉપાય છે.
ગમે તે સંપ્રદાય, દર્શનના મહાત્માઓના લક્ષ એક ‘ સત્ ’ જ છે. વાણીથી અકથ્ય હાવાથી મૂંગાની શ્રેણે સમજાવ્યું છે; જેથી તેઓના કથનમાં કંઈક ભેદ લાગે છે; વાસ્તવિક રીતે ભેદ નથી.
Jain Education International
લાકનું સ્વરૂપ સર્વ કાળ એક સ્થિતિનું નથી; ક્ષણે ક્ષણે તે રૂપાંતર પામ્યા કરે છે; અનેક રૂપ નવાં થાય છે; અનેક સ્થિતિ કરે છે અને અનેક લય પામે છે; એક ક્ષણ પહેલાં જે રૂપ બાહ્ય જ્ઞાને જણાયુ નહોતુ,તે દેખાય છે; અને ક્ષણમાં ઘણાંદીધું વિસ્તાર
For Personal & Private Use Only
www.jainelibrary.org