________________
( ૨૦૯ )
કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવા કે તે મૂર્તિના વિયેાગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટખના લાગે છે, અર્થાત્ તેના વિયોગે તે ઉદાસીનભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે; ખીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બન્ને અને સમાન થઈ ગયાં હૈાય છે. આવી દશા જયારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હાય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે; પણ એ જ દશા આણવી એવા જેના નિશ્ચય દઢ છે તેને ઘણુ કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે.
[ ૨૧૧ ]
પર
[ વર્ષ ૨૪ સુ ]
‘ સત્ ’ એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે
છે, અને એ જ જીવના માહુ છે.
′
'
સત્ ’ જે કંઇ છે, તે ‘ સત્ ’ જ છે; સરળ છે; સુગમ છે; અને સર્વત્ર તેની પ્રાપ્તિ હેાય છે; પણ જેને ભ્રાંતિરૂપ આવરતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હાય? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઇ એવા પ્રકાર નહીં આવે કે જે
૧૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org