________________
( ૨૦૮ )
છે, ધર્મ જ જેના વિહાર છે, ધર્મ જ જેનેા નિહાર[] છે, ધર્મ જ જેના વિકલ્પ છે, ધર્મ જ જેના સંકલ્પ છે. ધર્મ જ જેનું સર્વસ્વ છે, એવા પુરુષની પ્રાપ્તિ દુર્લભ છે, અને તે મનુષ્યદેહે પરમાત્મા છે. એ દશાને શું આપણે નથી ઈચ્છતા ? ઈચ્છીએ છીએ; તથાપિ પ્રમાદ અને અસત્સંગ આડે તેમાં દૃષ્ટિ નથી દેતા. આત્મભાવની વૃદ્ધિ કરો; અને દેહભાવને
ઘટાડો
[ ૨૧૨ ]
૫૧
Jain Education International
સતને નમાનમ:
જેના વચનબળે જીવ નિર્વાણમાને પામે છે, એવી સજીવન મૂર્તિના પૂર્વકાળમાં જીવને બેગ ધણી વાર થઈ ગયા છે; પણ તેનુ આળખાણ થયું નથી; જીવે આળખાણ કરવા પ્રયત્ન કચિત્ કર્યું" પણ હશે, તથાપિ જીવને વિષે ગ્રહી રાખેલી સિદ્ધિયાગાદિ, રિદ્ધિયાગાદિ અને બીજી તેવી કામનાએથી પોતાની દૃષ્ટિ મિલન હતી; દૃષ્ટિ તે મિલન હાય તા તેવી સન્મુતિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી આળખાણુ પડતુ નથી; અને જ્યારે આળખાણ પડે છે, ત્યારે જીવને
[ વર્ષ ૨૪ મું ]
For Personal & Private Use Only
www.jainelibrary.org