________________
(૪) ૧૭ આજે જો તું દુષ્કતમાં રાતો હે તે મરણને
સ્મર. ૧૮ તારા દુઃખ સુખના બનાવની નોંધ, આજે
કોઈને દુ:ખ આપવા તત્પર થાય તો સંભારી જા. ૧૯ રાજા હો કે રંક હે-ગમે તે હો, પરંતુ આ
વિચાર વિચારી સદાચાર ભણી આવજો કે આ કાયાના પુત્રળ થોડા વખતને માટે માત્ર સાડા
ત્રણ હાથે ભૂમિ માંગનાર છે. ૨૦ તું રાજા છે તે ફિકર નહીં, પણ પ્રમાદ ન
કર, કારણ નીચમાં નીચ, અધમમાં અધમ, વ્યભિચારને, ગર્ભપાતને, નિર્વશન, ચંડાલને, કસાઈને અને વેશ્યાને એવો કણ તું
ખાય છે. તે પછી? ૨૧ પ્રજાનાં દુઃખ, અન્યાય, કર એને તપાસી જઈ
આજે ઓછાં કર. તું પણ હે રાજા ! કાળને
ઘેર આવેલો પરોણે છે. ૨૨ વકીલ હે તે એથી અર્ધા વિચારને મનન કરી
જજે. ૨૩ શ્રીમંત હો તે પૈસાના ઉપયોગને વિચારજે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org