________________
| (૩)
(૩) તું જે ઈચ્છે છે તે શા માટે મળતું નથી ?
(૪) ચિત્રવિચિત્રતાનું પ્રયોજન શું છે? ૧૦ જે તને અસ્તિત્વ પ્રમાણભૂત લાગતું હોય
અને તેના મૂળ તત્વની આશંકા હોય તો નીચે
૧૧ સર્વ પ્રાણીમાં સમદષ્ટિ – ૧૨ કિંવા કોઈ પ્રાણીને જીવિતવ્ય રહિત કરવાં
નહીં, ગજા ઉપરાંત તેનાથી કામ લેવું નહીં. ૧૩ કિવા પુરૂષો જે રસ્તે ચાલ્યા તે. ૧૪ મૂળ તત્તવમાં કયાંય ભેદ નથી, માત્ર દષ્ટિમાં
ભેદ છે એમ ગણી આશય સમજી પવિત્ર ધર્મમાં
પ્રવર્તન કરજે. ૧૫ તું ગમે તે ધર્મ માનતા હોય તેને મને પક્ષપાત
નથી, માત્ર કહેવાનું તાત્પર્ય કે જે રાહથી સંસારમળ નાશ થાય તે ભક્તિ, તે ધર્મ અને
તે સદાચારને તું સેવજે. ૧૬ ગમે તેટલો પરતંત્ર હોય તે પણ મનથી
પવિત્રતાને વિસ્મરણ કર્યા વગર આજનો દિવસ રમણીય કરજે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org