________________
( ૨ ) ૬ અઘટિત કૃત્ય થયાં હોય તો શરમાઈને મન, - વચન, કાયાના યોગથી તે ન કરવાની પ્રતિજ્ઞા લે.
૭ એ તું સ્વતંત્ર હોય તો સંસાર-સમાગમે તારા - આજના દિવસના નીચે પ્રમાણે ભાગ પાડ.
૧ પ્રહર–ભક્તિકર્તવ્ય. ૧ પ્રહર—ધર્મકર્તવ્ય ૧ પ્રહર–આહારપ્રયોજન. ૧ પ્રહર–વિદ્યાપ્રયોજન. ૨ પ્રહર–નિદ્રા. ૨ પ્રહર– સંસારપ્રયોજન.
૮
૮ એ તું ત્યાગી હોય તો ત્વચા વગરની વનિતાનું
સ્વરૂપ વિચારીને સંસાર ભણી દષ્ટિ કરજે. ( જે તને ધર્મનું અસ્તિત્વ અનુકૂળ ન આવતું
હોય તો નીચે કહું છું તે વિચારી જજે :(૧) તું જેસ્થિતિ ભોગવે છે તે શા પ્રમાણુથી? (૨) આવતીકાલની વાત શા માટે જાણી
શકતો નથી?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org