________________
શ્રીમદ્ રાજચંદ્ર પ્રણીત a શ .
માંથી પુપમાળા.
૧ રાત્રિ વ્યતિક્રમી ગઈ, પ્રભાત થયું, નિદ્રાથી
મુક્ત થયા. ભાવનિદ્રા ટળવાને પ્રયત્ન કરજે. ૨ વ્યતીત રાત્રિ અને ગઈ જિંદગી પર દષ્ટિ
ફેરવી જાઓ. ૩ સફળ થયેલા વખતને માટે આનંદ માને અને
આજને દિવસ પણ સફળ કરે. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાત્તાપ કરી નિષ્ફળતા વિસ્તૃત
કરો.
૪ ક્ષણ ક્ષણ જતાં અનંત કાળ વ્યતીત થયે છતાં
સિદ્ધિ થઈ નહીં. ૫ સફળજન્ય એકકે બનાવ તારાથી જે ન બને
હોય તે ફરી ફરીને શરમા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org