________________
(૧૭૯) એકાંતથી જેટલો સંસારક્ષય થવાને છે, તેનો સામે હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાને નથી કષાયનું તે નિમિત્ત છે; મેહને રહેવાને અનાદિકાળને પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજ્વલ્યમાન છે. સુધારણા કરતાં વખતે શ્રાદ્ધત્પત્તિ થવી સંભવે, માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પહાસી થવું, અલ્પપરિચયી થવું, અલ્પઆવકારી થવું, અલ્પભાવના દર્શાવવી, અલ્પસહચારી થવું, અલ્પગુ થવું, પરિણામ વિચારવું, એ જ શ્રેયસ્કર છે.
[૮૫]
૧૭ [ વર્ષ ર૩ મું ] ...સમજીને અલ્પભાષી થનારને પશ્ચાતાપ કરવાને થોડે જ અવસર સંભવે છે...
[ ૭૩ ]
૧૮ [ વર્ષ ર૦ મું ] ... સર્વ શાસ્ત્રના બેધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યેગનું અને ભક્તિનું પ્રજનસ્વસ્વરૂપપ્રાપ્તિને અર્થે છે અને એ સમ્યકણિઓ આત્મગત થાય, તે તેમ થવું પ્રત્યક્ષ સંભવિત છે; પણ એ વસ્તુઓ પ્રાપ્ત કરવા સર્વસંગપરિત્યાગની અવશ્ય છે. નિર્જનાવસ્થા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org