________________
(૧૮) જો તેમ છતાં પૂર્વક નડે તે શોક કરવો નહીં.
૪. દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે.
૫ ન ચાલે તે પ્રતિશ્રોતી થા. ૬ જેમાંથી જેટલું થાય તેટલું કર. ૭ પરિણામિક વિચારવાળો થા. ૮ અનુત્તરવાસી થઈને વર્ત. ૯ છેવટનું સમયે સમયે ચૂકીશ નહીં. એજ ભલામણ અને એજ ધર્મ
[ ૫૮ ]
૧૫ [ વર્ષ ૨૨ મું ! ...આ એક વચન અવશ્ય સ્મરણમાં રાખશે, કે શાસ્ત્રમાં માર્ગ કહ્યો છે, મર્મ કહ્યો નથી. મર્મ તે સપુરુષના અંતરાત્મામાં રહ્યો છે....
[ ૧૦૩ ]
૧૬ [ વર્ષ ૨૩ મું] કુટુંબરૂપી કાજળની કેટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણ કરશો તે પણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org