________________
(૧૭૭) ૪. તે સાધન માટે સર્વસંગપરિત્યાગી થવાની આવશ્યકતા છે. નિર્ચ થ સદ્ગના ચરણમાં જઈને પડવું યોગ્ય છે.
૫. જેવા ભાવથી ચડાય તેવા ભાવથી સર્વકાળ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે. જો તને પૂર્વકર્મ બળવાન લાગતાં હોય તો અત્યાગી, દેશત્યાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં. .
૬. પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણુ. જાણવું શા માટે કે ભવિષ્યસમાધિ થવા. અત્યારે અપ્રમાદી થવું.
૭. તે આયુષ્યને માનસિક આત્મોપગ તો, નિર્વેદમાં રાખ.
૮. જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી તો, નીચેની વાત પુનઃ પુન: લક્ષમાં રાખ.
૧ જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. * ૨ સંસારને બંધન માનવું
૩ પુર્વકર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવ્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org