________________
( ૧૭૬ ) ૪. પરિણામે આર્તધ્યાન ધ્યાવાની જરૂર પડે, તેમ કરીને બેસવાથી રળવું સારું છે.
૫. જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે, તેણે કઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. મનને જેથી સુખ હેતું નથી તેથી કાયાને કે વચનને ન હોય, અનાચારથી મન સુખી થતું નથી, આ સ્વત: અનુભવ થાય તેવું કહેવું છે....
[ ૮૪]
૧૪ [ વર્ષ ર૩ મું] ભાઈ, આટલું તારે અવશ્ય કરવા જેવું છે :
૧. દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે? તે સુખી છે કે દુ:ખી? એ સંભારી લે.
૨. દુઃખ લાગશે જ, અને દુ:ખનાં કારણે પણ તને દષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપિ ન થાય તે મારા , કઈ ભાગને વાંચી જા, એટલે સિદ્ધ થશે. તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાત્યંતરરહિત થવું.
૩. રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org