________________
( ૧૮૦ )
–યોગભૂમિકામાં વાસ–સહજ સમાધિની પ્રાપ્તિ નથી, તે સસંગપરિત્યાગમાં નિયમા વાસિત છે. દેશ ( ભાગ ) સંગપરિત્યાગમાં ભજના સંભવે છે. જયાં સુધી ગૃહવાસ પૂર્વકના બળથી ભોગવવા રહ્યો છે, ત્યાં સુધી ધર્મ, અર્થ અને કામ ઉલ્લાસિત–ઉદાસીન ભાવે સેવવાં યેાગ્ય છે. બાહ્યભાવે ગૃહસ્થત્રેણિ છતાં અંતરંગ નિગૢ થત્રણિ જોઈએ, અને જયાં તેમ થયું છે ત્યાં સર્વ સિદ્ધિ છે....
[ ૧૫૭/૨ ]
૧૯
[ વર્ષ ૨૩ સુ ]
આયુષ્યનું પ્રમાણ આપણે જાણ્યું નથી. બાલાવસ્થા અસમજમાં વ્યતીત થઇ; માનેા કે ૪૬ વર્ષનું આયુષ્ય હશે, અથવા વૃદ્ધતા દેખી શકીશુ એટલું આયુષ્ય હશે. પણ તેમાં શિથિલદશા સિવાય બીજુ કઇ જોઇ શકીશું નહીં. હવે માત્ર એક યુવાવસ્થા રહી. તેમાં જે માહનીયબળવત્તરતા ન ઘટી તે સુખથી નિદ્રા આવશે નહીં, નિરોગી રહેવાશે નહીં, માઠા સકલ્પ–વિકલ્પ ટળશે નહીં અને ઠામ ઠામ આથડવુ પડશે, અને તે પણ રિદ્ધિ હશે તા થશે, નહીં તે પ્રથમ તેનું પ્રયત્ન કરવું પડશે. તે ઇચ્છા પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org